સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 15 સપ્ટેમ્બર, 2014

તું પ્યાર કા સાગર

તું પ્યાર કા સાગર

તું પ્યાર કા સાગર હૈ ...
તું પ્યાર કા સાગર હૈ ...
તેરી બુંદ કે પ્યાસે હમ ...
લૌટા જો દિયા તુને ... ચલે જાયેગે જહાં સે હમ...
તું પ્યાર કા સાગર હૈ

ઘાયલ મનકા પાગલ પંછી, ઉડને કો બેકરાર
પંખ હૈ કોમલ આંખ હૈ ઘુંઘલી... જાના હે સાગર પાર...
અબ તુહી ઈસે સમજા... રાહ ભૂલે થે કહાસે હમ
તું પ્યાર કા સાગર હૈ ...

ઈધર ઝુમકે ગાયે જિંદગી, ઉધર મોત ખડી..
કોઈ કયા જાને કહા હે સીમા ઉલજને આન પડી
કાનો મે જરા કહ દેકી આયે કૌન દિશા સે હમ
તું પ્યાર કા સાગર હૈ ...
તેરી બુંદ કે પ્યાસે હમ ...

 

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.