સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

બુધવાર, 9 ઑક્ટોબર, 2013

મન ને ગમતા ગીતો

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

આજ નો ચાંદલીયો મને લાગે

મન મોર બની થનગનાટ કરે

હાલાજી તારા હાથ વખાણુ

તમે ટહુકયા ને આભ મને

ઉંબરે ઉભી સાંભળુ રે બોલ વાલમના

કાનાને મનાવો તમે મથુરામાં જાઓ

ખોબો ભરીને અમે એટલું હસ્યાં


મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.